માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ સ્કૂલ પાસે કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે થશે વેચાણ


SHARE















મોરબીમાં નીલકંઠ સ્કૂલ પાસે કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે થશે વેચાણ

મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે કાલે વેંચાણ કરવામાં આવશે જેની વિગત આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ નજીક એવન્યુ પાર્ક પાસે તા ૧૧/૭ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું રાહતદરે કરવામાં આવશે

જેમાં લોકોને હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો વિગેરે મળશે અને આ ઉપરાંત આંબળાની  મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે તેવું આ વિતરણ વ્યવસ્થાનાં  સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે અને ખાસ જે લોકો કાલે ખરીદી કરવા માટે આવે તેઓ કોરોના મહામારીનાં પગલે માસ્ક અને  સોસીયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન કરે તેવો અનુરોધ કર્યો છે






Latest News