ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બુદ્ધ જન્મોત્સવ નિમિતે દિપ પ્રાગટ્ય હારતોરા કરી ઉજવણી


SHARE













મોરબીમાં બુદ્ધ જન્મોત્સવ નિમિતે દિપ પ્રાગટ્ય હારતોરા કરી ઉજવણી

ભગવાન બુદ્ધ કે જેમણે મૌનનું સ્મિત - સ્મિતનુ મૌનનો ઉપદેશ આપ્યો હતો જો કે આપણે સૌ ભાષામાં ભુરાયા થયા છીએ.બુધ્ધે સ્મિતથી ઉકેલ આપ્યો અને આપણે શબ્દ કોશમાં પુરાય ગયા છીએ ત્યારે તથાગત ગૌતમ બુદ્ધની ૨૫૬૬ મી જન્મ જયંતી નિમિત્તે.તા.૧૬-૫ ના રોજ સવારે નવ કલાકે મોરબી નગર પાલિકા કચેરીની પાસે સિવિલ હોસ્પિટલ સામે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ખાતે હારતોરા કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ તે સમયે ઉપાસકોએ મોટી સંખ્યામાં સહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને બીજો કાર્યક્રમ સાંજે પાંચ કલાકે બૌધ્ધ-વિહાર વિજયનગર વીસીપરામાં હતો જેમાં બુદ્ધ વંદના અને દિપ પ્રાગટ્ય કરી વૈશાખી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી






Latest News