લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ


SHARE

















વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે વાંકાનેર  વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક અને કાર રેલી યોજાઇ હતી જેમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને ઈસુદાન ગઢવી સહિતના આગેવાનો મોરબી જીલ્લામાં છે ત્યારે ઇશુદાન ગઢવી સહિતના આગેવાનોની હાજરીમાં વાંકનાએરમાં બાઈક અને કાર સાથે રેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી કાર્યક્રરો હાજર રહ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આમ આદમી પાર્ટીની રેલી પસાર થઈ હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો આવકાર આપવામાં આવ્યો હતો




Latest News