લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીના આઇટીઆઇ ખાતે વ્યસન જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE

















મોરબીના આઇટીઆઇ ખાતે વ્યસન જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસન જાગૃતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વ્યસન જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા અને આ સ્પર્ધામાં એકથી દશ સુધી નંબર પ્રાપ્ત કરનારને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા વિશે માહિતી આપી હતી અને સંસ્થા આચાર્યએ દરેક તાલીમાર્થી પોતે વ્યસન મુક્ત બને અને પરિવારને વ્યસન મુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો




Latest News