વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું


SHARE

















મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મંત્રી કેશુભાઈ દેત્રોજા અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણની જાગૃતિનો સમાજમાં એક ઉમદા  સંદેશા માટે વૃક્ષા રોપણ કરી વૃક્ષોવાવો વરસાદ લાવો.. અને છોડમાં રણછોડના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતુ અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્રીતીય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગદર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજામનસુખભાઇ જાકાસનીયા, પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા અને ગ્રામજનો તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા.




Latest News