મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત


SHARE













મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત

મોરબી નગરપાલિકામાં કથીક ભષ્ટ્રાચારમાં લાલો કળા કરી ગયો છે તે બાબત યોગ્ય તપાસ કરવા માટે એસીબીના નિયામકને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકામાં પ્રમુખ પતિ દ્વારા    ટકા કમિશન લાલો લઇ ગયો છે તેવી વાત કરવામાં આવી છે તે લાલો કોણએ  તપાસનો વિષય  છે અને લાલો  ઉફ લાલાભાઈ કાળુભાઇ પરમાર નહિ પરંતુ તે કોઈ અન્ય  કોન્ટ્રાકટર હોવાનું સામે આવી રહ્યું છે જેથી કરીને પાલિકામાં કયો લાલો કળા કરી ગયો છે તેની તપાસ કરવામાં આવે અને પાલિકામાં ચાલતા બેફામ ભષ્ટ્રાચારમાં લેવાતી ટકાવારીમાં કોણ કોણ સામેલ છે તેની હક્કિત બહાર લાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News