મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ


SHARE













મોરબીમાં એબીવીપીના સ્થાપના દિન નિમીત્તે યુવા નાદ નગર પરિષદ યોજાઈ

મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની શાખા દ્વારા ૯ જુલાઈ વિધાર્થી પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે યુવા નાદ ઓમ શાંતિ વિદ્યાલય ખાતે  યોજવામાં આવ્યો હતો તેમા મોરબી નગરની કારોબારીની ધોષણા કરવામાં આવી હતી અને ત્યારે મોરબી નગર અધ્યક્ષ તરીકે મનહરભાઈ સુદ્વા તેમજ નગર મંત્રી તરીકે શિવાંગભાઈ નાનકની નિમણુક કરવામાં આવી છે આ ઉપરાંત નગર સહમંત્રી તરીકે રાજદિપસિંહ જાડેજા, કર્મદીપસિંહ ઝાલા, જાનવીબેન મણીયાર, નગર ઉપાધ્યક્ષ- મુક્તાબેન સોલંકી,શિવાનીબેન ગણાત્રા, નગર કાર્યલય મંત્રી સંજયભાઈ ગજ્જર, નગર સોશિયલ મીડિયા સંયોજક હર્ષિતરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર સેવા સંયોજક વિશ્વરાજસિંહ ઝાલા, સ્ટુડન્ટ ફોર ડેવલોપમેન્ટ સંયોજક કર્મભાઈ કાશુન્દ્રા, નગર કોષાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, રમત-ગમત ગતિવિધિ સંયોજક નિલેશભાઈ રાણપરા, પ્રેસ મીડિયા સંયોજક ધૈર્યભાઈ દવે, છાત્રાવાસ સંયોજક વેદાંતભાઈ ઓઝા, હેતભાઈ કંઝારિયા, કારોબારી સદસ્ય રવિભાઈ, પંડ્યા સાગરભાઈ, કુલદીપસિંહ ઝાલા, મિહિરભાઈ રાયકા, અનુરાગભાઈ પવાર, મૈત્રીભાઈ જોશી સમાવેશ કરવામાં આવેલ છે અને યુવા નાદ સાથે નવનિયુક્ત કારોબારી ઘોષણા કરવામાં આવી જેમાં અભાવિપ ગુજરાત પ્રદેશ આયામના સહ સંયોજક કુશલભાઈ બોસમીયા, મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડીયા, જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિત રહી હતી આ ઉપરાંત કેમ્પસમાં ૧૧ માં ધોરણમાં ભણતા વિધાર્થીઓ માટે સ્વામી વિવેકાનંદજી ટેસ્ટ, સુલેખન જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી છે જેમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રતિભાશાળી વિધાર્થીઓને સમ્માનિત પણ કરાશે






Latest News