મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું


SHARE















મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું

ભાજપના લીગલ સેલમાં લીગલ એડવાઇઝર તરીકે મોરબીના વિદ્વાન વકીલ નિસિથભાઈ  પંડયા, મનીષભાઇ જોષી, નીતિનભાઇ પંડીયા તથા હળવદ તાલુકાના વકીલ હરેશભાઇ મહેતા તથા માળિયા તાલુકાના વકીલ સંજયભાઈ જોષી તથા પ્રકાશભાઈ વ્યાસની નિમણુંક થયેલ છે જેથી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત વકીલઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારંભને સફળ બનાવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડયા, નિલેશભાઈ જોષી, નીરવ દિલીપભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, જયદીપભાઈ ઠાકર, સીનીયર એડવોકેટે જગદીશભાઈ ઓઝા, યુવા વકીલ દેવ કૈલાષભાઈ જોષી, જગદીશભાઈ દવે, સુરેશભાઈ જોષી અને નલીનભાઇ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા.






Latest News