માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું


SHARE

















મોરબી બ્રહ્મ સમાજના વકીલોનો ભાજપના લીગલ સેલમાં સમાવેશ થતાં સન્માન કરાયું

ભાજપના લીગલ સેલમાં લીગલ એડવાઇઝર તરીકે મોરબીના વિદ્વાન વકીલ નિસિથભાઈ  પંડયા, મનીષભાઇ જોષી, નીતિનભાઇ પંડીયા તથા હળવદ તાલુકાના વકીલ હરેશભાઇ મહેતા તથા માળિયા તાલુકાના વકીલ સંજયભાઈ જોષી તથા પ્રકાશભાઈ વ્યાસની નિમણુંક થયેલ છે જેથી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત વકીલઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ સન્માન સમારંભને સફળ બનાવા માટે પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડયા, નિલેશભાઈ જોષી, નીરવ દિલીપભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, જયદીપભાઈ ઠાકર, સીનીયર એડવોકેટે જગદીશભાઈ ઓઝા, યુવા વકીલ દેવ કૈલાષભાઈ જોષી, જગદીશભાઈ દવે, સુરેશભાઈ જોષી અને નલીનભાઇ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા.




Latest News