મોરબીમાં કમરના દુખાવા અને બીપીની બીમારીથી કંટાળી દવા પી લેતા વૃદ્ધાનું મોત
વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં મહારાણા કેશરીદેવસિંહએ દર્શન-આરતીનો લાભ લીધો
SHARE
વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજીત ગણેશોત્સવમાં મહારાણા કેશરીદેવસિંહએ દર્શન-આરતીનો લાભ લીધો
વાંકાનેરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા “ભાટીયા કા રાજા” ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલા દિવસની આરતીમાં વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા સહિતના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આયોજકોના કહેવા મુજબ પ્રથમ દિવસે હિન્દુ ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યામાં ગણપતી પંડાલમાં આવી હતી અને ગણપતિ બાપાની આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો ત્યારે ગણપતી બાપા મોર્યાના નાદ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને મુંબઈનાં લાલબાગ કા રાજા જેવા દ્ર્શ્યો વાંકાનેરમાં જોવા મળ્યા હતા