વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા: લીલાપર રોડે ઘરમાં દારૂની રેડ​​​​​​​  મોરબીમાં બંધ થઈ ગયેલ ધંધો ફરી ચાલુ ન થતાં યુવાને ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદના જુના દેવળીયા ગામે યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત


SHARE













ટંકારાના હડમતીયા ગામે આવેલ પાલણપીરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા મંત્રીને રજૂઆત

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે પાલણપીરની પ્રખ્યાત ધાર્મિક જગ્યા આવેલ છે આ જગ્યાનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવે તેના માટેની માંગ જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા કરવામાં આવી છે અને હાલમાં રાજ્યના પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રીને તેની લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લા પંચાયત સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ પ્રવાસ અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઇ રૈયાણીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કેહડમતીયા ગામે સમગ્ર ગુજરાતના સમસ્ત અનુ.જાતિની ધાર્મિક આસ્થાનું પ્રતિક એવા શ્રી પાલણપીર દાદાની સમાધિના સ્થાને મંદિર આવેલ છે અને ત્યાં મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન દર્શનાર્થીઓ આવે છે તેમ દર ભાદરવા માહિનામાં વદ નોમદસમ અને અગિયારસનો ત્રણ દિવસીય મેળો યોજાઇ છે જેથી લોકો માટે આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે જેથી આ ધાર્મિક જગ્યાનો વિકાસ કરવો જરૂરી છે જેથી કરીને પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરીને સરકારની ગ્રાન્ટ આપીને ધાર્મિક જગ્યાનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે








Latest News