વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE







ટંકારાના સજનપર ગામની શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધો. ૪ થી ૮ ના લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બધા વિદ્યાર્થીઓ એ જુદા જુદા વિષયો ઉપર કૃતિ તૈયાર કરી હતી. આ બધા વિદ્યાર્થીઓના વાલીઓ ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ એસએમસીના અધ્યક્ષ અને સીઆરસી કો-ઓર્ડિનેટર શૈલેષભાઇ સાણજા પણ ઉપસ્થિત રહેલ હતા અને સમગ્ર કાર્યક્રમની તૈયારી માટે શાળાના વિજ્ઞાન શિક્ષિકા બહેન દલસાણીયા ડિમ્પલબેનએ બાળકોને જુદા જુદા પ્રોજેકટ માટે માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર સ્ટાફ દ્વારા બાળકોને વિવિધ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા






Latest News