ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી : ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં યોગ શિબિર યોજાઇ


SHARE













મોરબી : ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્યની હાજરીમાં યોગ શિબિર યોજાઇ

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં રવિવારે યોગ ટ્રેનર ચાંદનીબેન ધોરીયાણીના સહયોગથી વિશ્વ યોગ દિવસનો યોગ પ્રોટોકોલ માટે એક દિવાસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને એક દિવસીય શિબિરનો લાભ લીધો હતો આ યોગ શિબિરમાં તમામ યોગ કોચ, ટ્રેનર, યોગ સાધકોએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી જિલ્લાની સૌપ્રથમ નિશુલ્ક યોગ શિબિરનું ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે કાંતિલાલ અમૃતિયાના બંગલે ઉમા ટાઉનશિપમાં આ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈએ જરૂરી માર્ગદર્શન અને સહયોગ આયોજકોને આપ્યો હતો આ શિબિર સવારે ૬ થી ૭:૩૦ સુધી રાખવામા આવી હતી તેવું ચાંદનીબેન ધોરીયાણી (યોગ ટ્રેનર) તેમજ વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર)એ જણાવ્યુ હતું.






Latest News