મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત


SHARE









મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત

મોરબીની અવની ચોકડી ચોમાસામાં બેટમાં ફેરવાઇ જાય છે ત્યારે લોકોની આ વર્ષો જૂની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને તેનું ગુરૂવારે ખાતમહૂર્ત કરવામાં આવશે

મોરબીની અવની ચોકડીએ ચોમાસામા વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે આ પ્રશ્નને ઉકેલવા માટે સ્થાનિક સોસાયટીના લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને વરસાદી પાણીના નિકાલનું યોગ્ય નિરાકરણ લાવવા માટેના કામને મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આગામી પહેલી તારીખે સવારે સાડા નવ વાગ્યે અવની ચોકડીએ પાઇપ લાઇન નાખવાના કામનું ખાતમહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા સહિત આગેવાનોની હાજર રહેશે






Latest News