મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં લુપ્ત થતી પ્રજાતિનું પુત્રજ્યોત વૃક્ષ હાલમાં પણ ઉપલબ્ધ


SHARE









મોરબીમાં લુપ્ત થતી પ્રજાતિનું પુત્રજ્યોત વૃક્ષ હાલમાં પણ ઉપલબ્ધ

મોરબીમાં જુજ જોવા મળતું અને લુપ્ત થતી પ્રજાતિનું વિવિધ ગુણકારી પુત્રજ્યોત અથવા જીયાપોતા વૃક્ષ હાલ ઉપલબ્ધ છે. અને પહેલી નજરે આસોપાલવને મળતા આવતા આ વૃક્ષની ઉપયોગીતાની વાત કરીએ તો સંપૂર્ણ ગુણકારી આ વૃક્ષ એક કે બીજી રીતે અતિ ઉપયોગી છે. ખાસ કરીને આ વૃક્ષના બીજનો ઉપયોગ સંતાન પ્રાપ્તી માટે તજજ્ઞ આયુર્વેદના જાણકાર દ્વારા કરવામાં આવે છે. આ માહિતી પર્યાવરણ પ્રેમી જીતુભાઇ ઠક્કર  દ્વારા પર્યાવરણ જાગૃતિના ભાગ રૂપેં આપવામાં આવી છે.






Latest News