રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ


SHARE









મોરબી જીલ્લામાં બાગાયતી ખેતી કરતાં ખેડૂતોને નુકશાની સામે વળતર આપવાની માંગ

બીપરજોય વાવાઝોડાની અસરથી મોરબી જીલ્લામાં બાગાયતી પાકોને નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તેનું  વળતર ચુકવવાની માંગ ઉઠી છે અને હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ સીએમને આ મુદે લેખિતમાં રજૂઆત પણ કરેલ છે

મોરબી જીલ્લાના ખેડૂતો કે જે બયાગતી પાકની ખેતી કરે છે તેઓને બીપરજોય વાવાઝોડાથી ભારે નુકસાન જવા પામેલ છે. જેમાં ખાસ કરીને કેરી, દાડમ, લીંબુ, ચીકુ, ખારેક અને ડ્રેગનફ્રુડની ખેતી કરનારા ખેડૂતોને નુકશાની થયેલ છે અને ઝાડ તેમ પાકને લાખો રુપિયાનું નુકશાન થયું છે જેથી કરીને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવાવાની માંગણી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવા કરી છે અને આ મુદે સીએમને રજૂઆત કરેલ છે






Latest News