મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું


SHARE







મોરબીના સોઓરડીમાં રામદેવપીર મંદિરે સેવા આપતા સેવકનું સન્માન કરાયું

મોરબીના સોઓરડીમાં આવેલ રામદેવપીરના મંદિરે ૪૬ વષૅથી ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવે છે જેમા વર્ષોથી સેવા કરતા આ વિસ્તારના લોકપ્રિય પાલિકાના માજી સુરેશભાઈ શિરોહીયા અને હાલમાં આ વિસ્તારમાથી તેના પત્ની જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા ચૂંટાયા છે તેઓનું સન્માન રામદેવપીરના મંદિરના વ્યવસ્થાપક દ્વારા કરવામાં આવેલ હતું






Latest News