ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે


SHARE











મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલું હોલ ખાતે તા. ૨૨ ના રોજ રાત્રે વાગ્યે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં જે સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેના હોદેદારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને કલાના હળવા માધ્યમથી સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે તેને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દ્વારા સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસે જણાવ્યું છે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે છેલ્લા વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ નમો ડાયરમાં કરવામાં આવશે તા ૨૨ ના રોજ રાતે ૯ વાગ્યા રવાપર ગામે આવેલ ઉમા હોલમાં ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા નમો ડાયરાનું આયોજન કરવામાં આવે છે જેમાં કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવશે અને સરકારે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકો સુધી પહોચડવા માટે નમો ડાયરાના કલાકારો નિમિત બનશે






Latest News