યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે


SHARE













મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલું હોલ ખાતે તા. ૨૨ ના રોજ રાત્રે વાગ્યે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં જે સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેના હોદેદારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને કલાના હળવા માધ્યમથી સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે તેને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દ્વારા સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસે જણાવ્યું છે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે છેલ્લા વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ નમો ડાયરમાં કરવામાં આવશે તા ૨૨ ના રોજ રાતે ૯ વાગ્યા રવાપર ગામે આવેલ ઉમા હોલમાં ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા નમો ડાયરાનું આયોજન કરવામાં આવે છે જેમાં કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવશે અને સરકારે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકો સુધી પહોચડવા માટે નમો ડાયરાના કલાકારો નિમિત બનશે






Latest News