મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

રાજ્યસભાના પુર્વ સાંસદ અને વાંકાનેર શિક્ષણ જગતના ભિષ્મ પિતામહ લલીતભાઇ મહેતાનું નિધન


SHARE









વાંકાનેર શહેરમાં રહેતા રાજ્યસભાના પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતાનું દુઃખદ અવસાન થયેલ છે ત્યારે વાંકાનેર સહિત શિક્ષણ જગતને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોય તેમના પરિવારજનો સહિતના લોકો સોકાતુર બન્યા છે 

વાંકાનેર પંથકમાં શિક્ષણ જગતના ભીષ્મપિતામાં તરીકે જાણીતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનું તા ૮/૭/૨૩ ને શનિવારના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે ત્યારે મહેતા પરિવાર તેમજ વાંકાનેરમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈને વર્ષો સુધી લોક ઉપયોગી અને સેવાકીય કામ કરીને લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા પૂર્વ એમપી લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચાર સાથે વાંકાનેર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને પરમ કૃપા પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે તેવી સહુ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે






Latest News