ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા


SHARE













ગુજરાત સાહિત્ય અકાદમીની સ્પર્ધામાં ડો. સતીષ પટેલનું પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા

મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત ડો. સતીષ પટેલે સ્ટેથોસ્કોપનો ધબકાર પુસ્તક લખ્યું છે જે પુસ્તક રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આત્મકથા, રેખાચિત્ર, સત્યકથા પુસ્તકની સ્પર્ધા રાખવામા આવી હતી જેમાં ડો. સતીષ પટેલનું પુસ્તક પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યું છે અને તે બદલ તેઓને ૧૧૦૦૦ નું ઇનામ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જો કે, બીજા ક્રમે ડો.એસ.એસ.રાહી ના પુસ્તક " ગુજરાતી ભાષાના 50 ગઝલ રત્નો" ને સાત હજાર અને જાણીતા લેખક શૈલેષ સગપરિયાના પુસ્તક :નોખી માટીનો અનોખો માણસ પંકજસિંહ જાડેજા" ને પાંચ નું ઇનામ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે








Latest News