ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી


SHARE













મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી

મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણી ન આવતું હોવાથી ત્યાની મહિલાઓ દ્વારા પાલિકામાં મોરચો માંડવામાં આવ્યો હતો અને પાલિકા કચેરી બે કલાક સુધી મહિલો દ્વારા માથે લેવામાં આવી હતી ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસરે નવી પાઇપ લાઇન ફિટ કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હત


મોરબીની સુદર્શન સોસાયટી, હરિઓમ સોસાયટી, વિજયનગર, ત્રિકોણનગર સહિતની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી અને સ્થાનિક લોકોએ પાલિકામાં અનેક વખત રજુઆત કરી હતી તો પણ પાણી ન આવતા આ વિસ્તારની મહિલાપાલિકા કચેરીએ આવી હતી અને પાલિકામાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી મહિલાઓ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાલિકા માથે લીધી હતી જો કે, બાદમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ત્યાં આવ્યા હતા અને મહિલાઓની રજૂઆતને સાંભળીને જણાવ્યુ હતું કે, તેઓની સોસાયટીઓમાં અગાઉ પાણી પુરવઠા  દ્વારા પાણી આપવામાં આવતું હતું જો કે, પાણી પુરવઠા વિભાગે પાલિકા કે લોકોને જાણ કર્યા વગર પાણી બંધ કરી દીધું છે માટે પાણીના ધાંધિયા છે જો કે, ટુક સમયમાં ત્યાં નવી પાણીની લાઈન પાલિકા દ્વારા ફિટ કરવામાં આવશે પછી પાણીની સમસ્યા રહેશે નહીં તેવી અધિકારીએ ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હતી 








Latest News