મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોની કમિશનની માંગણી સરકારે સ્વિકારી


SHARE













મોરબી સહિત રાજ્યના સસ્તા અનાજની દુકાનદારોની કમિશનની માંગણી સરકારે સ્વિકારી

ટંકારા તાલુકા અને મોરબી જિલ્લા સહિત રાજ્યના વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા ચાલુ મહિને પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સટડાઉન સાથે અસહકાર ચળવડ ઉપર ગયેલા હતા ત્યાર બાદ રાજ્ય સંગઠન સાથે સરકારે સાનુકૂળ વાતાવરણમાં પુરવઠા સચિવ હાજરીમાં મીટીંગ થઈ હતી અને ગુજરાતના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરીયા દ્વારા માંગણીઓ બાબતે ૨૦ હજાર મિનિમમ કમિશનની માંગણીનો સ્વીકાર કર્યો છે

જેથી અસહકાર ચળવડનો અંત લાવી દુકાનો ચાલુ માસમાં સપ્ટેમ્બર ૨૦૨૩ થી શરૂ કરી દેવાની સંગઠને જાહેરાત કરી છે વ્યાજબી ભાવના દુકાનદારોને હડતાલનો સાનુકૂળ અંત આવ્યો છે માટે ચાલુ માસમાં રાબેતા મુજબ રાશનીગ જથ્થો મળી જશે. આ  હડતાલને સફળ બનાવવામાં મોરબી જિલ્લાના દરેક દુકાનદારનો જિલ્લા પ્રમુખ પંકજભાઈ સબાપરા, મહામંત્રી આપાભાઈએ એફપીએસ એશોએશિયન વતી આભાર વ્યક્ત કર્યો છે.






Latest News