ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ-૩ ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને મચ્છુ- ડેમમાં કૂદીને વૃદ્ધાએ કર્યો આપઘાત

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ સોસાયટીમાં રહેતા વૃધ્ધાએ બીમારીથી કંટાળીને મોરબી નજીકના આર.ટી.ઓ પુલ પાસે મચ્છુ-૩ ડેમ કૂદીને આપઘાત કર્યો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ સોસાયટીના મકાન નંબર-૭ માં રહેતા કસ્તુરબેન જયંતિભાઈ ઉઘરેજા (ઉ.૬૭) એ મોરબીના મચ્છુ-૩ ડેમમાં કૂદીને આપઘાત કરેલ છે આ બનાવનીની તપાસ કરતાં એમ.એલ. બારૈયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, વૃદ્ધાને કોઈ બીમારી હોય બીમારીથી કંટાળીને આપઘાત કરેલ છે હાલમાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News