દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE













મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપમાં અંબા માતાજીનું વર્ષોથી મંદિર છે ત્યાં આગામી બે દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવેલ છે જેમાં એસટીના જૂના કર્મચારીઓ સહિતનાઓને આમંત્રિત કરવામાં આવેલ છે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આગામી તા. ૨૫ અને ૨૬ ના રોજ એસટી પરિવાર દ્વાર આબે દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી છે જેમાં સવારે ૮ વાગ્યે દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત, ૯ વાગ્યે ગણેશપુજન, પંચાગ પુણ્ય વાચન યોજાશે. અને બીજે દિવસે સવારે ૯:૧૫ વાગ્યે માતાજીના સામૈયા, ૧૦:૧૫ વાગ્યે માતાજીનો અભિષેક અને મહાપુજા, ૧૧:૩૦ માતાજીના બેસણા અને બપોરે ૩:૩૦ વાગ્યે પુર્ણાહુતિ અને તા ૨૬ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News