દેશને અંગદાન, દેહદાન અને પર્યાવરણનું જતન આ ત્રણ મેસેજ આપવા માટે દિલ્હીના ડીસીપી વિપુલ અનેકાંત દ્વારા સાયકલ યાત્રા દીકરીના જન્મ દિવસની અનોખી ઉજવણી: મોરબીમાં 11,111 બાજરાના રોટલા ગાયોને ખવડાવવા માટે 70 ચૂલા ચાલુ કર્યા મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ


SHARE













મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ

મોરબી શહેરમા દારૂ અને જુગારના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવે છે દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુબેરનગર શેરી નં-૩ મા રહેતા હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબારને ત્યનથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની ૧૬૮૦ બોટલ  મળી આવી હતી જેથી પોલીસે ૨,૫૨,૦૦૦ નો જથ્થો કબ્જે કરેલ છે અને સેમ્પલ એફ.એલ.એલ. રીપોર્ટ માટે મોકલાવવામાં આવેલ છે આ આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલો હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૨૩) રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં.૩ મોરબી મૂળ રહે. રામપર અબડા તાલુકો નલીયા અને વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં-૩ મુળ રહે. રામપર અબડા તાલુકો નલીયા વાળા વેચતા હોવાનું સામે આવ્યું છેવ અને રાજકોટના રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ માલ મોકલાવ્યો હોવાનું સામે આવેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા સહિતની ટીમે કરી હતી






Latest News