મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી સમયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જેના માટે વિદ્યાર્થીઓએ પાસેથી તેના માર્ક શીટ આગામી તા ૨૦ સુધીમાં નક્કી કરેલા સ્થળે મોકલી આપવાની છે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પોત્સાહિત કરવા માટે સામનામ સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી સમયમાં કાર્યક્ર્મ યોજાશે તેના માટે હાલમાં તા. ૨૦ સુધીમાં વિદ્યાર્થીઓએ પાસેથી સરસ્વતી સન્માન સમારોહના આયોજન માટે તેઓના માર્ક શીટને મંગાવવામાં આવેલ છે જેમાં ધો ૧૦ અને ધો ૧૨ માં ૬૦ ટકા તેમજ ડિગ્રીમાં ૫૦ ટકા કે તેથી વધુ માર્ક હોવા જોઈએ અને મોરબી જિલ્લાના કેન્દ્રમાં જ વિદ્યાર્થીએ પરીક્ષા આપેલી હોવી જોઈએ દરેક વિદ્યાર્થીએ માર્ક શીટ પાછળ તેના નામ સરનામા લખીને અજયભાઈ ડાંગર (૯૫૭૪૪ ૯૮૦૦૦), મયુરભાઈ ગજિયા (૯૭૩૭૪ ૭૮૬૦૬) અને વિક્રમભાઈ ડાંગર (૯૯૭૯૫ ૦૯૫૪૨)નો સંપર્ક કરીને આપવાની રહેશે અને તા ૩૧ ડિસેમ્બર સુધીમાં નિવૃત થતાં કર્મચારીઓએ પણ તેની માહિતી આપવા માટે જણાવ્યુ છે








Latest News