મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત


SHARE













મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત

મોરબી ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકો રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલ હતા ત્યારે ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકોની મુલાકાત માટે અમરશીભાઈ (દામજીભાઈ ) મકવાણા આવ્યા હતા અને તેઓએ ડીડીઓને રજુઆત કરી હતી અને આ રોડ વહેલી તકે ડામર રોડ નહી પરંતુ સીસી રોડ બને તેમજ નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ફિલ્ટર હાઉસ ગેટ તથા નર્સરી સુધી બનાવવા માટે ખાત્રી આપી છે  જેથી અમરશીભાઈ (દામજીભાઈ)  મકવાણાએ ઉપવાસ પર બેઠા લોકોને પરણા કરાવ્યા હતા








Latest News