મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા લખીમપુરના દોષિતોને ફાંસીની માંગ

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ખેડૂતોને કચડી નાખવાના બનાવના દેશમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં કે.ડી.પડ્સુંબિયા, રમેશભાઈ રબારી, મુકેશભાઇ ગામી, અશ્વિનભાઈ વિડજા, નયનભાઇ આઘારા, રાજુભાઇ આહીર, લલિતાભાઈ કસુન્દ્રા, મહેશભાઇ રાજ્યગુરુ, ભાવેશભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં કલેક્ટરને આવેદન આપવા માટે ગયા હતા ત્યારે કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને કચેરીમાં પોલીસે આવવા ન દેતા થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને બાદમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને યુપીમાં થયેલા ખેડૂતોના નરસંહાર મામલે કક્ડ કાર્યવાહી કરવામાં આવે અને આરોપીને ફાંસીની સજા અને ખેડૂતો વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી હતી








Latest News