મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત મોરબી શહેર-તાલુકામાં જુદી જુદી 3 જગ્યાએ વૃદ્ધા, આધેડ અને યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત


SHARE













મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના બગથળા- કાંતિપૂર ફીડરમાં વારંવાર વીજ કાપ આવે છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ મુદે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડર માં ઘણી નાની નાની ફેક્ટરીઓ આવેલ છે હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે અને અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે નાની નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબજ તકલિફ પડે છે. અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. જેથી આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવું કરવા માંગ કરેલ છે 








Latest News