તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ


SHARE











વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે વાંકાનેર સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર રણજીત રાય અને આસિસ્ટન્ટ મેનેજર મોહિતભાઈ ફીચડીયાનું વાંકાનેર તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ પરેશભાઈ મઢવીએ સાલ ઓઢાડીને  સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પ વૃષ્ટિ કરી હતી આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શિરસયા, તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા, સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર પરમાર સહિતના એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહએ શુભેચ્છા સંદેશ પાઠવી હતી અને આરોગ્ય સેવા સમિતિના સભ્ય ઋષિરાજસિંહ ઝાલાને પણ અભિનંદન પાઠવ્યા હતા તેવું મિડીયા ઇન્ચાર્જ  હિમાંશુભાઈ ગેડિયા અને વિનોદભાઈ રાઠોડએ જણાવ્યુ છે






Latest News