ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો


SHARE













માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો

માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ આયોજિત ૨૨ માં સ્નેહ મિલન સમારોહનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે  સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યાર બાદ ગામના તેજસ્વી તારલાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂના ઘાટીલા ગામના વતની ભરતભાઈ એન. વિડજાને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહેમાન તરીખે મહંત દામજી ભગત, પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળતા બનાવા જૂના ઘાટીલાના ઉમિયા પરિવારે જહેમત ઉઠાવી હતી






Latest News