માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો
SHARE
માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ દ્વારા સ્નેહમિલન-સન્માન સમારોહ યોજાયો
માળીયાના જૂના ઘાટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગ્રુપ આયોજિત ૨૨ માં સ્નેહ મિલન સમારોહનું આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યાર બાદ ગામના તેજસ્વી તારલાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને જૂના ઘાટીલા ગામના વતની ભરતભાઈ એન. વિડજાને જીલ્લા શિક્ષણાધિકારી તરીકે પ્રમોશન મળવા બદલ તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહેમાન તરીખે મહંત દામજી ભગત, પરેશભાઈ પટેલ, ઘાંટીલા ગામના સરપંચ હેતલબેન જાકાસણીયા હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળતા બનાવા જૂના ઘાટીલાના ઉમિયા પરિવારે જહેમત ઉઠાવી હતી