મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું


SHARE







મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું

મોરબી જીલ્લામાં આર્થિક સમૃદ્ધ ઘણી છે જો કે, સ્લમ વિસ્તારમાં રહેતા લોકો આજે પણ સુવિધાઓ ઝાંખી રહ્યા છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અનોખી પહેલ કરી છે અને તેમની પાસે છેલ્લા અઢી વર્ષથી કોર્ટમાં રિસેસના સમયે કાયદાના પાઠ ભણતા યુવાન વકીલોને સાથે રાખીને સામાજિક જવાબદારીના ભાગ રૂપે મોરબીમાં પાડાપુલ અને મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારોની મુલાકત કરી હતી અને તેના સંતાનો ભણે છે કે નહીં, તેઓની પાસે સરકારી જરૂરી આધાર પુરાવા છે કે નહીં, તેમના સંતાનો કેમ ભણતા નથી તે સહિતની બાબતોની માહિતી મેળવી હતી અને ત્યાં રહેતા પરિવારના લોકોને તેઓના સંતાનોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ઘણા લોકો પાસે ત્યાં આધાર કાર્ડ કે રેશન કાર્ડ  હોવાથી તેના માટે કલેક્ટર સાથે મિટિંગ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોરના આધાર કાર્ડરેશન કાર્ડના કામ માટે ખાસ કેમ્પનું આયોજન કરાશે તેવું જણાવ્યુ છે તેમજ એનજીઓ અને શાળા સંચાલકોની મદદ લઈને ત્યાં રહેતા બાળકોને શિક્ષણ મળે તેના માટેનું કામ કરવામાં આવશે






Latest News