વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા
Breaking news
Morbi Today

મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું


SHARE













મોરબીના જીલ્લાના સરકારી વકીલની અનોખી પહેલ: સ્લમ વિસ્તારમાં શિક્ષણ-સુવિધા માટે કામ હાથ ધર્યું

મોરબી જીલ્લામાં આર્થિક સમૃદ્ધ ઘણી છે જો કે, સ્લમ વિસ્તારમાં રહેતા લોકો આજે પણ સુવિધાઓ ઝાંખી રહ્યા છે તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અનોખી પહેલ કરી છે અને તેમની પાસે છેલ્લા અઢી વર્ષથી કોર્ટમાં રિસેસના સમયે કાયદાના પાઠ ભણતા યુવાન વકીલોને સાથે રાખીને સામાજિક જવાબદારીના ભાગ રૂપે મોરબીમાં પાડાપુલ અને મયુર પુલની નીચેના ભાગમાં ઝૂપડામાં રહેતા પરિવારોની મુલાકત કરી હતી અને તેના સંતાનો ભણે છે કે નહીં, તેઓની પાસે સરકારી જરૂરી આધાર પુરાવા છે કે નહીં, તેમના સંતાનો કેમ ભણતા નથી તે સહિતની બાબતોની માહિતી મેળવી હતી અને ત્યાં રહેતા પરિવારના લોકોને તેઓના સંતાનોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને ઘણા લોકો પાસે ત્યાં આધાર કાર્ડ કે રેશન કાર્ડ  હોવાથી તેના માટે કલેક્ટર સાથે મિટિંગ કરીને સ્લમ વિસ્તારમાં રહેતા લોકોરના આધાર કાર્ડરેશન કાર્ડના કામ માટે ખાસ કેમ્પનું આયોજન કરાશે તેવું જણાવ્યુ છે તેમજ એનજીઓ અને શાળા સંચાલકોની મદદ લઈને ત્યાં રહેતા બાળકોને શિક્ષણ મળે તેના માટેનું કામ કરવામાં આવશે






Latest News