મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે લ્યુમેન સિરામિકમાં ૩૫૧થી વધુ વૃક્ષોનું વાવેતર


SHARE













મોરબી શહેર અને જિલ્લાના જુદાજુદા એરિયામાં ચોમાસા દરમ્યાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે આવી જ રીતે સિરામિકના ઉધૌગિક વિસ્તારમાં આવેલ લખધીરપુર રોડ ઉપર લ્યુમેન સિરામિક પ્રા.લી દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને જુદી જુદી જાતના ઓક્સિજન પુરો પાડતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જાંબુ, લીમડો, વડ, બોરસલી, ચંપો, આસોપાલવ, બોટલપામ જેવા ૩૫૧થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ રોપણ કરીને પર્યાવરણનું જતન કરવા માટેન આ કાર્યમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News