મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના


SHARE













મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના

મોરબીથી ઘણા લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાંથી બે પિતરાઈ ભાઈઓ ચારધામની યાત્રા બાઈક ઉપર કરવાનો નિર્ણય કરેલ છે અને તેઓ તા. ૮/૫ ના રોજ મોરબીથી રમણીકલાલ લોરિયા અને તેમના પિતરાઈ ભાઈ નારાયણભાઈ સંઘાણી ચારધામની યાત્રા કરવા માટે રવાના થયેલ છે અને તેઓ હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની યાત્રા કરવાના છે આ બંને ભાઈઓ એક મહિનામાં ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપશે અને અને વધુમાં તેઓની પાસેથી જાણવા મળે છે કે તેઓ માત્ર દર્શન કરવા માટે આ બાઇક યાત્રા ઉપર જઈ રહ્યા છે અને સૌપ્રથમ વખત તેઓ આટલી લાંબી બાઈક યાત્રાએ જઈ રહ્યા છે




Latest News