મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના


SHARE

















મોરબીમાંથી બાઇક લઈને ચારધામની યાત્રાએ બે પિતરાઇ ભાઈઓ રવાના

મોરબીથી ઘણા લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે ત્યારે જો વાત કરીએ તો મોરબીમાંથી બે પિતરાઈ ભાઈઓ ચારધામની યાત્રા બાઈક ઉપર કરવાનો નિર્ણય કરેલ છે અને તેઓ તા. ૮/૫ ના રોજ મોરબીથી રમણીકલાલ લોરિયા અને તેમના પિતરાઈ ભાઈ નારાયણભાઈ સંઘાણી ચારધામની યાત્રા કરવા માટે રવાના થયેલ છે અને તેઓ હરિદ્વાર, કેદારનાથ, બદ્રિનાથ, યમનોત્રી અને ગંગોત્રીની યાત્રા કરવાના છે આ બંને ભાઈઓ એક મહિનામાં ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપશે અને અને વધુમાં તેઓની પાસેથી જાણવા મળે છે કે તેઓ માત્ર દર્શન કરવા માટે આ બાઇક યાત્રા ઉપર જઈ રહ્યા છે અને સૌપ્રથમ વખત તેઓ આટલી લાંબી બાઈક યાત્રાએ જઈ રહ્યા છે




Latest News