મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ


SHARE







મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ

મોરબીમાં મચ્છુ નદીના પટમાં રવિવારી બજાર ભરાઈ છે જો કે, આગામી રવિવારે મચ્છુ-૨ ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવનાર છે જેથી કરીને રવિવારે ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાએ આદેશ કરેલ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તા.૧૨/૫  રવિવારના રોજ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના રીપેરીંગ માટે પાણી નદીમાં છોડશે જેથી કરીને નદીના પટમાં પાણી આવશે ત્યારે કોઈ ઘટના ન બને તે માટે નીચાણ વાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે અને ખાસ કરીને દર રવિવારે નદીના પટમાં રવિવારી બજાર ભરાઈ છે તે આગામી રવિવારે ન ભરવા માટે સુચના આપવામાં આવેલ છે. અને જો કોઈ બેદરકારી રાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News