મોરબીના ગાળા ગામ પાસે અકસ્માતમાં આધેડનું મોત, મૃતકની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂ મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું


SHARE













જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓની સેવા કરનારા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન દ્વારા ૨૫ જેટલા બિનવારસી અસ્થિઓનું જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં હિન્દુ ધાર્મિક વિધિ મુજબ શાસ્ત્રોક વિધિ સાથે સામૂહિક વિસર્જન તા ૨૩ ના રોજ કરાયું હતું. ત્યારે હસીનાબેન લાડકા, બસીરભાઈ લાડકા અને પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન વિશ્વરાજસિંહ જાડેજા મોરબીથી ૨૫ બિનવારસી અસ્થિઓ લઈને જૂનાગઢના દમો કુંડ ખાતે પહોચ્યા હતા અને ત્યારે અસ્થિઓનું સામૂહિક વિસર્જન કર્યું હતું સાથોસાથ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે








Latest News