મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું


SHARE













જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓની સેવા કરનારા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન દ્વારા ૨૫ જેટલા બિનવારસી અસ્થિઓનું જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં હિન્દુ ધાર્મિક વિધિ મુજબ શાસ્ત્રોક વિધિ સાથે સામૂહિક વિસર્જન તા ૨૩ ના રોજ કરાયું હતું. ત્યારે હસીનાબેન લાડકા, બસીરભાઈ લાડકા અને પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન વિશ્વરાજસિંહ જાડેજા મોરબીથી ૨૫ બિનવારસી અસ્થિઓ લઈને જૂનાગઢના દમો કુંડ ખાતે પહોચ્યા હતા અને ત્યારે અસ્થિઓનું સામૂહિક વિસર્જન કર્યું હતું સાથોસાથ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે






Latest News