વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું


SHARE

















જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું

મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓની સેવા કરનારા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન દ્વારા ૨૫ જેટલા બિનવારસી અસ્થિઓનું જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં હિન્દુ ધાર્મિક વિધિ મુજબ શાસ્ત્રોક વિધિ સાથે સામૂહિક વિસર્જન તા ૨૩ ના રોજ કરાયું હતું. ત્યારે હસીનાબેન લાડકા, બસીરભાઈ લાડકા અને પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન વિશ્વરાજસિંહ જાડેજા મોરબીથી ૨૫ બિનવારસી અસ્થિઓ લઈને જૂનાગઢના દમો કુંડ ખાતે પહોચ્યા હતા અને ત્યારે અસ્થિઓનું સામૂહિક વિસર્જન કર્યું હતું સાથોસાથ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે




Latest News