મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ


SHARE











રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ

થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી જેમાં નાના બાળકો સહિતનાઓના મૃત્યુ નિપજ્યાં છે ત્યારે મોરબીના બાર એસો. દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિના મોરબીની કોર્ટમાં આવેલ બાર એસો.ના હોલમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને મોરબી બાર એસો.નાં પ્રમુખ દિલીપ અગેચાણીયાએ જણાવ્યુ હતું કે, તેઓ મૃતકોના પરિવારજનો સાથે દિલથી જોડાયેલા છે અને તેમને દરેક કામમાં મદદ કરવાની તેઓની તૈયારી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ભોગ બનેલા પરિવારોને ઝડપી ન્યાય આપવાની માંગ કરેલ છે






Latest News