મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ


SHARE











રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ

થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી જેમાં નાના બાળકો સહિતનાઓના મૃત્યુ નિપજ્યાં છે ત્યારે મોરબીના બાર એસો. દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિના મોરબીની કોર્ટમાં આવેલ બાર એસો.ના હોલમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને મોરબી બાર એસો.નાં પ્રમુખ દિલીપ અગેચાણીયાએ જણાવ્યુ હતું કે, તેઓ મૃતકોના પરિવારજનો સાથે દિલથી જોડાયેલા છે અને તેમને દરેક કામમાં મદદ કરવાની તેઓની તૈયારી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ભોગ બનેલા પરિવારોને ઝડપી ન્યાય આપવાની માંગ કરેલ છે






Latest News