મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાજકોટ ગેમઝોનની ઘટનામાં માનવવધનો ગુનો દાખલ કરો: મોરબી જિલ્લા માનવ અધિકાર એસો.ની માંગ


SHARE











રાજકોટ ગેમઝોનની ઘટનામાં માનવવધનો ગુનો દાખલ કરો: મોરબી જિલ્લા માનવ અધિકાર એસો.ની માંગ

મોરબી જીલ્લા માનવ અધિકાર એસો.ની ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ ગેમઝોન માનવસર્જિત અગ્નિકાંડ છે જેમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનાની સચોટ અને નિષ્પક્ષ તપાસ કરાવી અને જે જવાબદાર વ્યક્તિ હોય તેના પર માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં બીજી વખત આવી દુર્ઘટના ન બને. ત્યારે મોરબી જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો માનવ અધિકાર એસો. દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આ તકે હિતેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા નિકુંજભાઈ ઘેટીયા, વિજયભાઈ ડાંગર, અસલમભાઇ શેખ, ગોપાલભાઈ સીતાપરા, ધનજીભાઈ શંખેસરીયા વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા






Latest News