મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો


SHARE











મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામના વતની અને દેરાળા જેઓની કર્મભૂમિ છે તેવા નિવૃત શિક્ષક તથા શાળાના ભૂલકાઓને હરહમેંશ ભાવ અને લાગણીથી વધાવનાર કાલરિયા ધનજીભાઈ પ્રભુભાઈ દર વર્ષે સત્રની શરૂઆતમાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ તેમના દ્વારા જુના દેરાળાનવા દેરાળા, નંદનવન પ્રા.શાળા, સરવડ  કુમાર-કન્યા અને સરદાર નગર પ્રા. શાળાઓમાં શેક્ષણિક કીટ અર્પણ કરી હતી. અને માતૃભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરી હતી. આ તકે શાળા પરિવાર તરફથી કાલરિયા ધનજીભાઇનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.




Latest News