મોરબી: કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ 20.95 લાખના ચેક રીટર્ન કેસમાં બમણી રકમનો દંડ: એક વર્ષની સજા મોરબીના મકનસર ગામે સરકારી જમીન ઉપર થયેલા 10 ગેરકાયદે બાંધકામો તોડી પડ્યા મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબના નવા પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા અમદાવાદના લુંટના ગુનામાં નાસતો ફરતો આરોપી માળીયા (મી)માંથી પાંચ ચોરાઉ બાઇક સાથે પકડાયો મોરબીના બેલા પાસે અકસ્માતમાં બે યુવકને ઈજા મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઘારકોને મે અને જૂન મહિનાનો અનાજનો જથ્થો ચાલુ મહિનામાં જ આપી દેવામાં આવશે વાંકાનેર ખાતે ૨૦ મે ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો


SHARE



















મોરબી: જન્મભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિવૃત શિક્ષકની નિષ્ઠાનો અનોખો દાખલો

માળીયા (મી) તાલુકાનાં સરવડ ગામના વતની અને દેરાળા જેઓની કર્મભૂમિ છે તેવા નિવૃત શિક્ષક તથા શાળાના ભૂલકાઓને હરહમેંશ ભાવ અને લાગણીથી વધાવનાર કાલરિયા ધનજીભાઈ પ્રભુભાઈ દર વર્ષે સત્રની શરૂઆતમાં વિધાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરતા હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ તેમના દ્વારા જુના દેરાળાનવા દેરાળા, નંદનવન પ્રા.શાળા, સરવડ  કુમાર-કન્યા અને સરદાર નગર પ્રા. શાળાઓમાં શેક્ષણિક કીટ અર્પણ કરી હતી. અને માતૃભૂમિ તથા કર્મભૂમિ પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરી હતી. આ તકે શાળા પરિવાર તરફથી કાલરિયા ધનજીભાઇનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.






Latest News