ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE













મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/7/24 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

જેથી મોરબી જિલ્લા રાજપુત સમાજના વિદ્યાર્થીઓએ પોતાની માર્કસીટ તા. 15/7/24 સુધીમાં પહોચડવાના છે ત્યારબાદ કોઈની માર્કસીટ લેવામાં આવશે નથી જેથી વિદ્યાર્થીઓએ પોતાના માર્કસીટ જશવંતસિંહ એલ. ઝાલા (સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી), રાજભા સોઢા (હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી), મહાવીરસિંહ જે. જાડેજા (મોરબી નગરપાલીકા), મહાવીરસિંહ એ. જાડેજા (તલાસ, કડીયા બોર્ડીંગ મોરબી), દીલીપસિંહ પરમાર (રાજ પાન, નટરાજ ફાટક પાસે, મોરબી), હરદેવસિંહ એચ. જાડેજા (હાઉસિંગ બોર્ડ મોરબી-2)ને પહોચડવાના છે તેવું સંસ્થાના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા)એ જણાવ્યુ છે.






Latest News