મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE













મોરબી જિલ્લા રાજપુત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબી જીલ્લા રાજપુત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવીવારે એટલે કે તા. 28/7/24 ના રોજ વિદ્યાર્થી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો. 5 થી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના મોરબી જીલ્લામાં રહેતા વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.

જેથી મોરબી જિલ્લા રાજપુત સમાજના વિદ્યાર્થીઓએ પોતાની માર્કસીટ તા. 15/7/24 સુધીમાં પહોચડવાના છે ત્યારબાદ કોઈની માર્કસીટ લેવામાં આવશે નથી જેથી વિદ્યાર્થીઓએ પોતાના માર્કસીટ જશવંતસિંહ એલ. ઝાલા (સોમૈયા સોસાયટી વાવડી રોડ મોરબી), રાજભા સોઢા (હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી), મહાવીરસિંહ જે. જાડેજા (મોરબી નગરપાલીકા), મહાવીરસિંહ એ. જાડેજા (તલાસ, કડીયા બોર્ડીંગ મોરબી), દીલીપસિંહ પરમાર (રાજ પાન, નટરાજ ફાટક પાસે, મોરબી), હરદેવસિંહ એચ. જાડેજા (હાઉસિંગ બોર્ડ મોરબી-2)ને પહોચડવાના છે તેવું સંસ્થાના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા)એ જણાવ્યુ છે.






Latest News