ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ


SHARE







મોરબીની શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ

રંગોત્સવ દ્વારા ૨૦૧૨ થી ભારતમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહેલ છે. જેમાં ઓશાંતિ વિદ્યાલયના કુલ ૭૨૯ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લીધેલ હતો તેમાંથી ૧૩૫ વિદ્યાર્થીઓને મેડલ, સર્ટીફીકેટ અને ઈનામ મેળવેલ છે. સમગ્ર ભારતમાં પ્રથમ ૧૦૧ પુરસ્કાર લિયોનાર્ડો દા વિન્ચી પુરસ્કાર આપવામાં આવેલ છે જેમાં સમગ્ર ભારતમાં ૧૦૧ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યા તેમાં ઓમૂશાંતિ વિદ્યાલયના ધો. ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કંઝારીયા જયદીપ શાંતિલાલનો ગ્રુપમાં પ્રથમ નંબર આવતા સાયકલ, મેડલ, સર્ટીફીકેટ રંગોત્સવ દ્વારા આપવામાં આવેલ છે. કંઝારીયા જયદીપ શાંતિલાલ માત્ર ઓમૂશાંતિ વિદ્યાલય નહી તેમના કંઝારીયા પરિવાર અને સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે. શાળા દ્વારા કંઝારીયા જયદીપ શાંતિલાલને શુભેચ્છા પાઠવીને ઉત્તરોતર પ્રગતિ કરીને પરીવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.






Latest News