ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ


SHARE













મોરબીની શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ

રંગોત્સવ દ્વારા ૨૦૧૨ થી ભારતમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહેલ છે. જેમાં ઓશાંતિ વિદ્યાલયના કુલ ૭૨૯ વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લીધેલ હતો તેમાંથી ૧૩૫ વિદ્યાર્થીઓને મેડલ, સર્ટીફીકેટ અને ઈનામ મેળવેલ છે. સમગ્ર ભારતમાં પ્રથમ ૧૦૧ પુરસ્કાર લિયોનાર્ડો દા વિન્ચી પુરસ્કાર આપવામાં આવેલ છે જેમાં સમગ્ર ભારતમાં ૧૦૧ પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યા તેમાં ઓમૂશાંતિ વિદ્યાલયના ધો. ૪ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કંઝારીયા જયદીપ શાંતિલાલનો ગ્રુપમાં પ્રથમ નંબર આવતા સાયકલ, મેડલ, સર્ટીફીકેટ રંગોત્સવ દ્વારા આપવામાં આવેલ છે. કંઝારીયા જયદીપ શાંતિલાલ માત્ર ઓમૂશાંતિ વિદ્યાલય નહી તેમના કંઝારીયા પરિવાર અને સમગ્ર મોરબીનું ગૌરવ વધારેલ છે. શાળા દ્વારા કંઝારીયા જયદીપ શાંતિલાલને શુભેચ્છા પાઠવીને ઉત્તરોતર પ્રગતિ કરીને પરીવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.






Latest News