ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર તેજસ્વિતા અભિવાદન માટે માર્કશીટ પહોંચાડવા અપીલ


SHARE











મોરબીના શ્રી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર તેજસ્વિતા અભિવાદન માટે માર્કશીટ પહોંચાડવા અપીલ

બ્રહ્મ બાળકોની તેજસ્વિતાને પુરસ્કૃત કરી તેને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડવાના હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા દર વર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહ માટે કેજી થી પીજી સુધીના વિધાર્થીઓને તેમના માર્કશીટની પાછળ પોતાનું નામ, સરનામું, બે મોબાઈલ નંબર, અભ્યાસનું મીડીયમ સહિતની વિગતો લખીને છેલ્લી તા.૨૫-૭ સુધીમાં પહોંચાડવા અપીલ કરવામાં આવી છે.

માર્કસીટ પહોંચાડવા માટે ભૂપતભાઈ પંડ્યા (પરશુરામધામ), અજયભાઈ ધાંધલ્યા (એન.આર. ડાભી દોશી હાઈસ્કુલ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (ઓરીએન્ટલ ક્લાસીસ મોરબી-૨), હિરેનભાઈ મહેતા (પી.જી.પટેલ કોલેજ), જયેશભાઈ મહેતા (ઓમ વી.વી.આઈ.એમ. કોલેજ), કલ્પેશભાઈ આચાર્ય (ઓસેમ), મનોજભાઈ જોશી (નિલકંઠ વિધાલય), દિનકરભાઈ પંડ્યા (ઓસેમ) ફાલ્ગુનીબેન દવે (ન્યુ ઓમશાંતિ), મિલાપભાઈ શુક્લ (ઓમ શાંતિ), વિરલભાઈ ત્રિવેદી (નવયુગ), પ્રતિક જોશી (તુલસી કોમ્પ્યુટર ટ્રેડ સેન્ટર વીસી પાછળ), હિરેનભાઈ જોશી (નવજીવન), કૌશલભાઈ મહેતા (ભારતી વિધાલય), ડો.બી.કે.લહેરૂ દવાખાનું શનાળા રોડ, સ્વ.ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા), મનિષભાઈ જોશી (નિર્મલ), કમલભાઈ દવે (વીઆઇ સ્ટોર માણેક સોસાયટી), અતુલભાઈ જોશી (ઘનશ્યામ પ્લાઝા રવાપર રોડ), વિવેકભાઈ શુક્લ (સાર્થક), નિરવભાઈ રાવલ (નાલંદા), દિપેનભાઈ ભટ્ટ (વીસી), રૂચિતાબેન પંડ્યા (મહિલા કોલેજ), બિપીનભાઈ ભટ્ટ (નલિની વિધાલય, વાવડી રોડ), દિશાબેન મહેતા (ન્યુ એરા ગ્લોબલ), હિતેશભાઈ માંકડ (વિનય ઈન્ટરનેશનલ) અથવા નિતિનભાઈ પંડ્યા (રોયલ બેકરી પાસે સામાકાંઠે) નો સંપર્ક કરવાનો રહેશે.વધુ વિગત માટે સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી (મો.૯૮૭૯૦ ૨૪૪૧૦), અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા (મો.૯૭૨૭૭ ૧૬૧૭૭), મહામંત્રી મિલેશભાઈ જોશી (મો.૯૮૨૫૨ ૩૨૪૧૨), અમુલભાઈ જોશી (મો.૯૨૨૭૧ ૦૦૦૧૧), કમલભાઈ દવે (મો.૯૫૯૫૬ ૮૮૮૮૮), કેયુરભાઈ પંડ્યા (મો.૯૪૨૯૪ ૮૪૪૪૦૦) નો સંપર્ક કરવા સંસ્થા દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે






Latest News