મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત


SHARE







મોરબી જિલ્લાના જુદાજુદા ત્રણ વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનોના મોત

મોરબી જિલ્લામાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાની ઘટના બની હતી જેની જાણ મોરબી પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમે ત્યાં તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા યુવાનોના મૃત દેહને શોધીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં પાણીમાં ડૂબી જવાના કોલ મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ લોકેશન ઉપર તાત્કાલિક પહોચીને પાણીમાં ડૂબી ગયેલા લોકોને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢયા હતા જેમાં મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા ચંદુભાઈ નરસીભાઈ આગેચાણિયા (૪૦)ની બોડી મચ્છુ-૨ ડેમમાંથી કાઢી હતી, મિલેનિયમ પેપર મીલની બાજુમાં આવેલ કેનાલમાંથી આકાશ ચંદ્રપાલ વર્મા (25) રહે. મૂળ દેવગાવ (ઉત્તરપ્રદેશ) વાળાની બોડી કાઢી હતી અને માળીયા તાલુકાનાં રાજપરથી કુંતાસી જતા રસ્તા ઉપર આવેલ ચેકડેમમાંથી રામજીભાઈ રામાભાઇ પરમાર (38) રહે. કુંતાસી વાળાની બોડીને કાઢવામાં આવી હતી આમ એક જ દિવસમાં જુદાજુદા ત્રણ સ્થળે પાણીમાં ડૂબી જવાથી ત્રણ યુવાનના મોત નીપજયાં છે.






Latest News