મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પરીક્ષણ (teachers Training) નો કાર્યક્રમ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આ કાર્યક્રમમાં વક્તા પ્રકાશભાઈ સુથાર (વડાલી, બનાસકાંઠા)એ ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો વિદ્યાર્થીઓને સરળ અને શ્રેષ્ઠ રીતે ભણાવવાની રીત, શિક્ષણમાં અવનવા પ્રયોગો, વેસ્ટ અને હાથવગી વસ્તુઓનો પ્રયોગાત્મક સાધનો તરીકે ઉપયોગ અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસ નિષ્પતિ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ત્યારે નર્સરીથી ધો.8 ના શિક્ષકો તેમજ શાળાના વ્યવસ્થાપન ટીમના સભ્યો હાજર રહ્યા હતા તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે.






Latest News