મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પરીક્ષણ (teachers Training) નો કાર્યક્રમ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આ કાર્યક્રમમાં વક્તા પ્રકાશભાઈ સુથાર (વડાલી, બનાસકાંઠા)એ ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો વિદ્યાર્થીઓને સરળ અને શ્રેષ્ઠ રીતે ભણાવવાની રીત, શિક્ષણમાં અવનવા પ્રયોગો, વેસ્ટ અને હાથવગી વસ્તુઓનો પ્રયોગાત્મક સાધનો તરીકે ઉપયોગ અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસ નિષ્પતિ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ત્યારે નર્સરીથી ધો.8 ના શિક્ષકો તેમજ શાળાના વ્યવસ્થાપન ટીમના સભ્યો હાજર રહ્યા હતા તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે.






Latest News