મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પ્રશિક્ષણનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આચાર્ય પરીક્ષણ (teachers Training) નો કાર્યક્રમ યોજાયો હતો અને સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના આ કાર્યક્રમમાં વક્તા પ્રકાશભાઈ સુથાર (વડાલી, બનાસકાંઠા)એ ગણિત, વિજ્ઞાન અને ભાષાના વિષયો વિદ્યાર્થીઓને સરળ અને શ્રેષ્ઠ રીતે ભણાવવાની રીત, શિક્ષણમાં અવનવા પ્રયોગો, વેસ્ટ અને હાથવગી વસ્તુઓનો પ્રયોગાત્મક સાધનો તરીકે ઉપયોગ અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અભ્યાસ નિષ્પતિ વિષેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ત્યારે નર્સરીથી ધો.8 ના શિક્ષકો તેમજ શાળાના વ્યવસ્થાપન ટીમના સભ્યો હાજર રહ્યા હતા તેવું શાળાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે.




Latest News