હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર મેટલનું પેચ વર્ક કરી રોડ રીપેર કરાયો


SHARE











મોરબીના શનાળા રોડ ઉપર મેટલનું પેચ વર્ક કરી રોડ રીપેર કરાયો

શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પર રહેતો હોવાથી તાત્કાલિક ધોરણે રોડ પર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ

મોરબીથી સનાળા તરફ જતા સનાળા રોડ પર સુચારું વાહન વ્યવહાર માટે ટ્રેક્ટર અને જેસીબીની મદદથી મેટલ પાથરી પેચવર્ક કરી રોડ રીપેર કરવામાં આવી રહ્યો છે.

જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગો ધોવાઈ ગયા છે. ત્યારે અવરજવર માટે લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવા હેતુથી વરસાદ બંધ થયા બાદ તરત જ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી તમામ માર્ગો પર સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને હાલ અનેક રસ્તાઓ રીપેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે મોરબીમાં વરસાદી પાણીના પગલે મોરબી સનાળા રોડ ધોવાઈ જતા અનેક જગ્યાએ રોડમાં ખાડા થઈ ગયા હતા.શહેરનો મુખ્યત્વે ટ્રાફિક આ રોડ પરથી પસાર થતો હોવાથી તાત્કાલિક ધોરણે આ રોડને રીપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી આ રોડ પર મેટલ પાથરી પેચ વર્ક કરી મહદઅંશે આ રોડ રીપેર કરી સુચારૂ વાહન વ્યવહાર માટેની કામગીરી કરવામાં આવી છે.






Latest News