મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા


SHARE











મોરબીના રામધન આશ્રમે ઋષિ પાંચમ નિમિતે બહેનો માટે સ્નાન-ફરાળ સહિતનો કાર્યક્રમો યોજાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પાંચમ નિમિત્તે મહિલાઓ માટે સ્નાન અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવે છે તેવો જ કાર્યક્રમ આ વર્ષે પણ યોજાયો હતો. ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં આવી હતી અને ઋષિ પાંચમ નિમિત્તે સ્નાન, પુજા, ફરાળ સહિતની વ્યવસ્થાનો લાભ લીધેલ હતો. ત્યારે ભજનની પણ રમઝટ બોલી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, મનસુખભાઇ, જયંતિભાઇ, દેવકરણભાઇ, હેમાબેન, પ્રભાબેન, કાંતાબેન, રાજુભાઇ, વિનુભાઈ સહિતના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે.






Latest News