મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો


SHARE









મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો

મોરબીના એસપી રોડ પાસે ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા આ વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે ગણેશ મહોત્સવમાં કંઈક અલગ થીમ સાથે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે સેવ ટ્રી અને સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત દરરોજના લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા લોકો સિદ્ધિવિનાય કા રાજા ગણેશ ઉત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે ત્યારે મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, હરનીશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને સન્નીભાઈ વ્યાસ તેઓના પરિવાર સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમના દીકરા ઓમ બારૈયા તેમના ભાઈ અશોકભાઈ બારૈયા સહિતની ટીમ દ્વારા પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખને છે કે, ન માત્ર મોરબી શહેર પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી ભવ્ય અને અનોખું આયોજન અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં મોરબીમાં કરવામાં આવતું હોય છે જેનો ક્રેઝ તથા આકર્ષણ લોકોમાં ખૂબ જ જોવા મળતો હોય છે.






Latest News