મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે
Breaking news
Morbi Today

મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો


SHARE













મોરબીના પત્રકારોએ સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં આરતીનો લાભ લીધો

મોરબીના એસપી રોડ પાસે ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા આ વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે ગણેશ મહોત્સવમાં કંઈક અલગ થીમ સાથે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે સેવ ટ્રી અને સેવ એન્વાયરમેન્ટના મેસેજ સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સાંસદ, ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત દરરોજના લગભગ ૧૦ થી ૧૨ હજાર જેટલા લોકો સિદ્ધિવિનાય કા રાજા ગણેશ ઉત્સવમાં દર્શન અને આરતીનો લાભ લેતા હોય છે ત્યારે મોરબીના પત્રકાર જીગ્નેશભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ વ્યાસ, હરનીશભાઈ જોશી, મહેન્દ્રસિંહ જાડેજા અને સન્નીભાઈ વ્યાસ તેઓના પરિવાર સાથે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવમાં પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આરતીનો લાભ લીધો હતો ત્યારબાદ ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયા તેમના દીકરા ઓમ બારૈયા તેમના ભાઈ અશોકભાઈ બારૈયા સહિતની ટીમ દ્વારા પત્રકારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખને છે કે, ન માત્ર મોરબી શહેર પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી ભવ્ય અને અનોખું આયોજન અરવિંદભાઈ બારૈયા અને તેઓની ટીમ દ્વારા કરવામાં મોરબીમાં કરવામાં આવતું હોય છે જેનો ક્રેઝ તથા આકર્ષણ લોકોમાં ખૂબ જ જોવા મળતો હોય છે.






Latest News