આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો


SHARE













મોરબીના સોઓરડી વિસ્તારમાં રામદેવપીર મંદિરથી શોભાયાત્રા યોજાયો

મોરબી સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વષૅથી દર વષૅ રામદેવપીર મંદિરથી શોભાયાત્રા વરઘોડો સોઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવે છે ત્યારે વષૉથી સમરસતાના પ્રતિક રામદેવપીર મહારાજ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો નગરજનો અને વોર્ડ નં 4 ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ભરતભાઈ જોષી સહિતના તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વષૅથી અવીરત સેવાઓ આપી સતત હાજરી આપે છે અને દર વર્ષ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો દ્વારા સન્માનિત કરવામાં આવે છે.






Latest News