ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન


SHARE













મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન

મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની  109 મુર્તિ એકત્રીત કરીને મોરબીના શોભેશ્વર રોડે આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને તેમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે વિઘનહર્તા દેવને વિદાય આપવામાં આવી હતી. મોરબી પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, દર વખતે મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ સાથે લોકો દુંદાળા દેવને વિદાય આપતા હોય છે તેવી જ રીતે આ અવર્ષે પણ લોકોએ ભીની આંખે ગણેશજીની વિદાય આપી હતી.






Latest News