મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન


SHARE











મોરબીમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકાની ટીમ દ્વારા ગણેશજીની 109 મુર્તિઓનું સલામત રીતે કરાયું વિસર્જન

મોરબીમાં ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અઘટીત બનાવ ન બને તે માટે નગરપાલિકા દ્વારા ગણેશોત્સવના આયોજકો પાસેથી ગણેશજીની  109 મુર્તિ એકત્રીત કરીને મોરબીના શોભેશ્વર રોડે આવેલ પિકનિક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને તેમાં ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે અને ભક્તો દ્વારા એક દો તીન ચાર ગણપતિ કા જય જયકાર સહિતના ગગન ભેદી જય ઘોષ સાથે વિઘનહર્તા દેવને વિદાય આપવામાં આવી હતી. મોરબી પાલિકાના તરવૈયાઓ દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યુ હતુ અત્રે ઉલેખનીય છે કે, દર વખતે મોરબીમાંથી મોટી સંખ્યામાં વાજતે ગાજતે ગણપતિ વિસર્જન કરવામાં માટે ધામધુમ સાથે "ગણપતિ બાપા મોરીયા, અગલે બરસ તું જલ્દી આ" સહિતના જય ઘોષ સાથે લોકો દુંદાળા દેવને વિદાય આપતા હોય છે તેવી જ રીતે આ અવર્ષે પણ લોકોએ ભીની આંખે ગણેશજીની વિદાય આપી હતી.






Latest News