મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડે આવેલ બ્રહ્મપુરી સોસાયટીમાં આ વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 3 થી 11 ઓક્ટોબર દરમ્યાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શહેરમાં જુદાજુદા સ્થળે જ્ઞાતિ સમાજ માટે નવરાત્રિ મહોત્સવનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબીના નવલખી રોડ ઉપર ત્રિ-મંદિરની સામે ના ભાગમાં આવેલ બ્રહ્મપુરી સોસાયટી દ્વારા તા. 3 થી 11 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાં મોરબી શહેરમાં રહેતા તમામ ભુદેવ પરિવારોને આવવા માટે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News