મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વેલકમ નવરાત્રી-2024 યોજાઇ
મોરબીમાં નવરાત્રી દરમ્યાન એકતા એજ લક્ષ્ય સંગઠન ગ્રુપ શેરી ગરબામાં ૨૦૦ તલવારનું વિતરણ કરશે
SHARE
મોરબીમાં નવરાત્રી દરમ્યાન એકતા એજ લક્ષ્ય સંગઠન ગ્રુપ શેરી ગરબામાં ૨૦૦ તલવારનું વિતરણ કરશે
મોરબીના સામાકાઠે અગ્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકતા એજ લક્ષ્ય સંગઠનની કમિટી બેઠકનું આયોજન થયું હતું.જેમાં આ નવરાત્રી દરમિયાન ૨૦૦ થી વધારે સોસાયટીમાં શેરી ગરબામાં જઇને શક્તિરૂપી તલવાર ભેટ આપી તથા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન આ બંને કાર્યક્રમ થાય તે માટેની ચર્ચા થઈ હતી.તથા ૨૦૦ થી વધારે તલવાર નવરાત્રી દરમિયાન વિતરણ કરવામાં આવશે.શેરી ગરબાને પ્રાધાન્ય મળશે તો જ નવરાત્રીનું ધંધાકરણ બંધ થશે અને ડિસ્કો ડાન્સ બંધ થઈ લવ જીહાદ ઉપર કાબુ રાખી શકાશે અને ફરીથી સનાતન નવરાત્રીનો સાચો અર્થ સમજી માતાજીની આરાધના ઉપાસનામાં સહુ સનાતની લાગશે અને બહેન દીકરીઓ સાચા અર્થમાં ગરબાનો મતલબ સમજી શકશે